ધોરાજી તાલુકા ની તમામ પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેણ્વણી મહોત્સવ ૨૦૧૨ ખુબ જ સારી રીતે સંપન થયો> ધોરાજી ગ્રામ્ય કક્ષા એ તા:-૧૪/૧૫/૧૬-૬-૨૦૧૨ ના રોજ આયોજન થયેલું
> શહેરી વિસ્તાર માં તા:- ૨૬/૨૭/૨૮-૬-૨૦૧૨ ના રોજ આયોજન થયેલું
> કુલ સર્વે મુજબ વિદ્યાર્થી ની સંખ્યા ૯૭૪ એમાં થી ૯૭૪ બાળકો એ પ્રવેશ મેળવી ૧૦૦ % નામાંકન કરાવ્યું
> ગ્રામ્ય આગેવાન /એસ.એમ.સી સભ્યો તથા સિક્ષકો દ્વારા કુલ ૯૭૭૭૦/- જેવી માતબર રકમ લોકસહકાર મળ્યો
> ગ્રામ્ય કક્ષા એ ઉપસ્થિત મહાનુભાવો નામ
૧, કનુભાઈ ભાલાળા સાહેબ -સિંચાઈ મંત્રી ગુજરાત સરકાર
૨, શ્રી રાહુલ શર્મા સાહેબ - ડી.આઈ.જી.પી આર્મ યુનિટ રાજકોટ
૩, શ્રી ડી.એન.પટેલ સાહેબ - સુપ્રીદેન્ત ઓફ પોલીસ અધિક્ષક ગાંધીનગર
૪, શ્રી રાજપરા સાહેબ - ડે.ડી.ડી.ઓ રાજકોટ
૫, શ્રી થૈયમ સાહેબ - જીલ્લા મેનેજર અનુ.જાતી આ.વી રાજકોટ
૬ , શ્રી જી એમ વાગડિયા - મામલતદાર ધોરાજી
> શહેરી વિસ્તાર માં એ ઉપસ્થિત મહાનુભાવો નામ
૧ ,શ્રી સંજયભાઈ દેસાઈ -ગૌપાલક નિગમ ચેરમેન શ્રી -ગાંધીનગર
> પ્રવેશ ઉત્સવ દરમિયાન થયેલ કામગીરી ની વિગત
- જન વાંચન કરી શાળા ની તમામ માહિતી ગ્રામ્ય જનો ને આપી
-દરેક શાળા માં સંસ્કૃતિક કાર્યક્રમ થયેલ
-દરેક શાળા માં પુસ્તક પ્રદર્શન રાખ્યું હતું
- ધોરણ-૮ રૂમો, કિચન શેડ, ના ખાતમુહરત અને લોકાર્પણ થયા
- શાળા બહાર ના બાળકો ને કીટ આપી શાળા માં પ્રવેશ અપાવ્યો
- શાળા બહાર ના વિકલાંગ બાળકો ને પણ આ તકે શાળા માં પ્રવેશ અપાવ્યો
- ઇનામ વિતરણ તથા શિષ્યવૃતિ/ગણવેશ સહાય જેવી સહાય નું વિદ્યાર્થી ને વિતરણ કરાયું
- તા-૧૪/૬/૨૦૧૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું પ્રેરક પ્રવચન થયું..
- દરેક શાળા માં પ્રવેશ ઉત્સવ દરમિયાન વુક્ષ રોપણ કરવા માં આવ્યું
- શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન તમામ શાળા ઓ માં આવેલ મહેમાનો ,વાલીઓ અને ગ્રામ જનો એ ભેગા મળી ને પ્રતિજ્ઞા પત્ર નું વાંચન કરાવી અને પ્રતિજ્ઞા લેવડાવી કે ૬ થી ૧૪ વર્ષ ની વાય જૂથ ના દરેક બાળક ને શાળા માં નામાંકિત કરવા અને અધવચ્ચે બાળક શાળા છોડી જતું ના રહે અને રાજ્ય ને ૧૦૦% સક્ષાર કરવાના શપથ લેવડાવ્યા

No comments:
Post a Comment